Proud of Gujarat
FeaturedGujaratHealth

અંકલેશ્વરના સુરવાડી ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વરના સુરવાડી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિષ્ણાંત આયુર્વેદ ડોકટરોએ સેવા આપી હતી.આ કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.સદર કેમ્પમાં ગામના સરપંચ મધુબેન ચૌહાણ,આગેવાન કાંતિભાઈ,ગુમાનભાઈ અને તલાટી કીર્તિ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ ના ટાવરરોડ પર આવેલ ફિરદોસ એપાર્ટમેન ના ત્રીજા માળે થી એક ઈશમ નો ડી કમ્પોઝ હાલત માં મૃતદેહ મળી આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…

ProudOfGujarat

નવયુગ વિદ્યાલય પરિવાર તરફથી પુરગ્રસ્તઓ ને સહાય

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો : માલિક ટ્રક મૂકીને ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!