Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે જીવના જોખમે પાટા ઓળગતા મુસાફરો કેમેરામાં નજરે પડી રહ્યા છે.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક અનેક રેલવે અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.અવારનવાર જીવના જોખમે પાટા ઓળંગતી વેળાએ મુસાફરો ટ્રેનની નીચે આવી જતા હોય છે અને પોતાનો જીવ ગુમાવતા હોય છે.આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા મુસાફરો પાટા ઓળંગતા કેમેરામાં કેદ થયા છે.ત્યારે જીવના જોખમે પાટા ઓળંગતા લોકો સામે રેલવે પોલીસ યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની ધરપડક કરી રૂપિયા ૬૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ProudOfGujarat

રાજપીપળા : બે વર્ષથી નર્મદા જિલ્લામાં ખેતીના પાકમાં નુકસાનનું વળતર મળ્યું નથી ?

ProudOfGujarat

ભરૂચ : ગંભીર બીમાર અજાણી યુવતીને સારવાર માટે ખસેડતા અભયમ 181મહિલા હેલ્પલાઇન ટીમ રાજપીપળા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!