Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે જીવના જોખમે પાટા ઓળગતા મુસાફરો કેમેરામાં નજરે પડી રહ્યા છે.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક અનેક રેલવે અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.અવારનવાર જીવના જોખમે પાટા ઓળંગતી વેળાએ મુસાફરો ટ્રેનની નીચે આવી જતા હોય છે અને પોતાનો જીવ ગુમાવતા હોય છે.આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા મુસાફરો પાટા ઓળંગતા કેમેરામાં કેદ થયા છે.ત્યારે જીવના જોખમે પાટા ઓળંગતા લોકો સામે રેલવે પોલીસ યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી છે.

Advertisement


Share

Related posts

ચૂંટણીના દિવસોમાં નર્મદા જીલ્લામાં દારૂની રેલમછેલ.

ProudOfGujarat

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાંથી બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિનું અંગદાન કરાયું.

ProudOfGujarat

વડોદરા રાઈફલ એસોસીએશન દ્વારા યોજાયેલ રાઈફલ શુટિંગમાં રાજપીપળાના કાદરી બંધુઓ ઝળકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!