Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે જીવના જોખમે પાટા ઓળગતા મુસાફરો કેમેરામાં નજરે પડી રહ્યા છે.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક અનેક રેલવે અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.અવારનવાર જીવના જોખમે પાટા ઓળંગતી વેળાએ મુસાફરો ટ્રેનની નીચે આવી જતા હોય છે અને પોતાનો જીવ ગુમાવતા હોય છે.આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા મુસાફરો પાટા ઓળંગતા કેમેરામાં કેદ થયા છે.ત્યારે જીવના જોખમે પાટા ઓળંગતા લોકો સામે રેલવે પોલીસ યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ જીલ્લામાં વધુ 19 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાતા કુલ આંક 856 થયો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ટંકારીયાથી પારખેત જવાના રસ્તા પરથી ક્રૂરતા પૂર્વક વહન કરાતા પશુ અંગે 3 આરોપીઓની અટક કરવામાં આવી.

ProudOfGujarat

ગોધરાનાં રબ્બાની મહોલ્લાને પાલિકાતંત્ર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!