Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર GIDC નાં બંધમકાના માંથી તસ્કરો હાથ ફેરો કરી ગયાં…

Share

અંક્લેશ્વર GIDC માં આવેલ રાધેકિષ્ણ સોસાયટીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.૯૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.

અંક્લેશ્વર GIDC માં ડોમિનોઝ પીઝાની પાછળ આવેલ રાધાકિષ્ણ સોસાયટીમાં રહેતા વિરલભાઇ મહેશભાઇ નાઈ સામાજિક કામ અર્થે પરિવાર સાથે સુરત ગયા હતાં. ત્યારે તસ્કરો તેમનાં ઘરમાં નકુચો તોડી પ્રવેશ્યા હતાં અને તિજોરી માંથી રોકડા રૂ.૯૦૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં બનાવ અંગે સુરતથી પરત આવેલા વિરલ નાઈને જાણ થતાં તેમણે અંક્લેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં બોગસ બીપીએલ રેશનકાર્ડો બાબતે ક્યારે તપાસ થશે?

ProudOfGujarat

ભરૂચ સખી મંડળ દ્વારા પાંચબત્તી ખાતે સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે ભરૂચ ના મેલેરિયા તત્રં દ્વારા કોઈ ખાસ કાર્યક્રમ ન યોજાયો .મેલેરિયા ક્ષેત્રે ભરૂચ જિલ્લા તત્રં સદંતર નિષ્ફળ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!