Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની એસ.વી.ઈ. એમ ગુ.માં સ્કુલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Share

અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર દિવા રોડ સ્થિત આવેલી એસ.વી.ઈ. એમ ગુ,માં સ્કુલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી જેમાં મુખ્ય મેહમાન તરીકે પ્રીતીબેન સુરતી અને ભારતસિંહ ભટારા તેમજ ટ્રસ્ટના ઉપપ્રમુખ કિશોરભાઈ સુરતી તેમજ શાળાનાં આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપર વાઇઝર મીતાબેન રીંડાણી ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સાંસ્કૃતિ કાર્યક્ર્મ દ્વારા શ્રી કૃષ્ણની બાળલીલા. રાસલીલા ની ઝાંખી વિધ્યાર્થીઓએ પોતાના અભિનય ગીતો અને નાટક દ્વારા કરાવી તથા મટકી ફોડ કાર્યક્રમનાં અંતે થાળ આરતી દ્વારા ભક્તિમય રંગે કાર્યક્રમનું સમાપન કરી પ્રસાદની વહેચણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં ટંકારિયામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં નિકોરા ગામે એક જ રાત્રે ત્રણ મોટરસાયકલની ઉઠાંતરી નબીપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

ટ્રાફિકના નિયમો કડક : સુરત શહેરમાં ટ્રાફિક પોલીસને ચાલુ નોકરીએ મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!