Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં વચનામૃત બંગ્લોઝ ખાતે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો…

Share

રૂ. ૫,૨૫,૦૦૦ હજારની મતાની ચોરી થઈ….

અંકલેશ્વર સીટી પોલીસ મથકના હાથમા આવતા વચનામૃત બંગ્લોઝ માં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જેમા ફરિયાદી જયદિપસિંહ નાઠુભાઈ ગોહિલના બંગલાના દરવાજાના નકુચાને કોઈ ચોર ઈસમે તોડી બંગલામાં પ્રવેશ કર્યો હતો. તેમજ તિજોરી તોડી રૂ. ૪,૮૫,૦૦૦ ના દાગીના તેમજ રૂ. ૪૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૫,૨૫,૦૦૦ ની મતા ની ચોરી કરી હતી. આ ઘરફોડ ચોરીના પગલે પંથકમાં તસ્કરોનો ભય વ્યાપી ગયો છે. આ બનાવની તપાસ પી.આઈ એ.જી.અમીન કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ દેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યો..

ProudOfGujarat

અમદાવાદ : સરખેજમાં મહિલા પર 3 રાઉન્ડ ફાયરીંગની ઘટનાથી ચકચાર, મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ.

ProudOfGujarat

ગોધરા : હોળી પર્વને ઉજવવા શ્રમજીવી વર્ગ માદરે વતન પરત, એસ.ટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!