Proud of Gujarat
INDIAFeaturedGujarat

વિવિધ પોલીસ સ્ટેશનો માં મુદ્દામાલ તરીકે જમા લીધેલ નશાયુક્ત દવાઓ નું અંકલેશ્વર ખાતે ની BEIL માં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો

Share

અંકલેશ્વર

Advertisement

11.12.2018

છેલ્લા કેટલાક સમય થી વિવિધ પોલિસ સ્ટેશનો માં ગુનાહિત પ્રવૃત્તિ માં પકડાયેલ નશાયુક્ત દવાઓ જે પોલીસ મથકો માં કોર્ટ કાર્યવાહી પેહલા અને કોર્ટ કાર્યવાહી પછી ના કેશો ના મુદ્દા માલ તરીકે જમા હતા

સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આ માંગ ના અનુસનધાને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કોર્ટ કાર્યવાહી પેહલા અને કોર્ટ કાર્યવાહી પછી જમા થયેલ વિવિધ પોલિસ સ્ટેશન માં કુલ 16 કેસો ના મુદ્દા માલ જમા તરીકે જમા હતો તેનો વ્હેલી તકે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું .

વિશ્વસનીય સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ઉપરોક્ત નિર્ણય ની અમલવારી માટે ગઈ કાલે અંકલેશ્વર ખાતે આવેલ BEIL કે જ્યાં ઔદ્યોગીક વેસ્ટ ના નિકાલ ની વ્યવસ્થા છે ત્યાં કુલ 672.290 KG મુદ્દા માલ નું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયું હતું


Share

Related posts

ભરૂચ : લલ્લુભાઇ ચકલાથી જુનાબજાર સુધી નાંખવામાં આવતી પાણીની પાઇપલાઇનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્થાનિક રહીશો દ્વારા વિરોધ.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ગ્રામ પંચાયતમાં સતત ચોથીવાર ગફુરભાઈ મુલતાની ઉપ સરપંચ પદે બિનહરીફ વિજેતા બન્યા.

ProudOfGujarat

ભરૂચની કવિન ઓફ એન્જલ સ્કૂલમાં વિદ્યાર્થીનિઓએ ગૌરીવ્રત નિમિત્તે હાથ પર મૂકેલ મહેંદી બાબતે વિવાદ ના મામલે NSUI એ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!