Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલ એક બંધ મકાનમાં ત્રણ લાખની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે

Share


અંકલેશ્વર તાલુકાના તાલુકાના કાપોદ્રા ગામ ખાતે પોતાના જમાઈ ઉઠી ગયા હોય જેની વિધિ માટે પોતાનું મકાન બંધ કરી ગયેલા યોગેશભાઈ શાંતિલાલ ભાઈ પરમાર કાપોદ્રા પરમાર ફળીયામાં જીઓ કોસંબા ખાતે મકાન બંધ કરી ગયા હોય રાત્રિ દરમિયાન તસ્કરોએ ઘરે બેડરૂમ ના મુકી કબાટના લોકરો તોડી નાખી આશરે દસ તોલા જેટલું સોનું લઈ ફરાર થઈ જવા પામ્યા હતા અંદાજે 3 લાખ ઉપર ચોરી થતાં કાપોદ્રા ગામમાં ચકચાર મચી જવા પામી છે.આ ઘટનાની ફરિયાદ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અંકલેશ્વર ડિવિઝનની પોલીસ હાલ ઓફિસમાં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ખાતેભારતદેશની પોલીસની ડી.જી કોન્ફરન્સમાં ગયેલ હોય ત્રણે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ હાલ ઉચ્ચ અધિકારીઓના પોલીસ બંદોબસ્ત માં હોય ચોરોને મોકળું મેદાન મળી રહ્યું છે સરકાર નેતાઓ અને તેમજ અન્ય સંગઠનના પોલીસ પર કાપ મૂકે તો ચોરીની ઘટનાઓ અટકે એમ છે.પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે

Advertisement

Share

Related posts

સુરતમાં સચિન નજીકના વાંઝ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટારૂઓ રૂ.13 લાખથી વધુની લૂંટ કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ : વાલિયા-અંકલેશ્વર માર્ગ પર વટારીયા ગામ નજીક અકસ્માત…

ProudOfGujarat

पश्चिम रेलवे द्वारा वडोदरा एवं रीवा स्टेशनों के बीच ग्रीष्मकालीन विशेष ट्रेन

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!