Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજનો વાર્ષિક સ્નેહમીલન સમારોહ યોજાશે….

Share

અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજનો વાર્ષિક સ્નેહમીલન સમારોહનુ આયોજન આગામી તા.30/12/2018 રવિવારના રોજ યોજાશે.રવિવારે યોજાનારઆ સમારોહ માં નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.સવારે 8 કલાક થી સાંજે 4 કલાક સુધી યજ્ઞ યોજાશે અને ત્યારબાદ સ્નેહમિલન સમારોહ  અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાશે.અંક્લેશ્વર ભરૂચી નાકા સ્થિત જલારામ મંદીરના હોલ ખાતે યોજાનાર આ સંમેલનમાં જાણીતા કથાકાર વિનોદભાઇ ભટ્ટા સહિત અંક્લેશ્વર અને ભરૂચના બ્રહ્મસમાજ ના વિવિધ ક્ષેત્રનાં આગેવાનો ઉપસ્થિત રહેશે. અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મ બંધુઓને આ સ્નેહમિલન સમારોહમાં હાજર રહેવા આમંત્રણ પાઠવામાં આવ્યુ છે….

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદે દત્તક લીધેલા થોરીયાળી આદર્શ ગામે એસટી બસની અસુવિધા મામલે વિદ્યાર્થીઓ પરેશાન

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેથી ચોરી થયેલ રીક્ષાના રીઢા ઇસમને ગણતરીના કલાકોમાં અમદાવાદથી ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ સિવિલ રોડ પર એક કારે અન્ય વાહનોને અડફેટે લઈ વીજ પોલમાં ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!