Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ની જલધારા ચોકડી પાસે આવેલ ગાયત્રી સોસાયટીની મહિલાઓએ માર્ગને ઉચા કરવા અને પેવરબ્લોક મુદ્દે કરેલ રજુઆતની નિરાકરણ નહી આવતા માર્ગ બંધ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

Share

દિનેશભાઇ અડવાણી

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર જી.આઈ.ડી.સીની જલધારા ચોકડી પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં ઉભરાતી ગટરોના પાણી જાહેર માર્ગ પર ફરી વળતા અને પીવાના પાણીની ની લાઈન સાથે ડ્રેનેજનું પાણી ભળી જવાથી પાણી માંથી ખુબ જ ગંદી વાસ આવે છે તેમજ આ પાણીના કારણે કેટલાક લોકો બીમાર પડ્યા હતા તેથી રહીશો હેરાનપરેશાન થઈ ઉઠ્યા હતા.આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં નોટીફાઈડ એરિયા દ્વારા કોઇપણ જાતના પગલા નહી ભરવામાં આવતા શનિવારના રોજ વિફરેલી મહિલાઓએ જાહેર માર્ગ પર પથ્થરો અને થાંભલા મૂકી માર્ગ બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો અને ત્વરિત આ માર્ગ અને પેવરબ્લોકની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement


Share

Related posts

ઓનલાઈન રમીમાં 7.5 લાખનું સોનુ અને 3 લાખ હારી જતા પરિણીતાએ કર્યો આપઘાત.

ProudOfGujarat

મારી દીકરી મારી આંખ સામે નું સૂત્ર સાર્થક : ગોધરા માં ૮૦ જેટલા સ્થળોએ શેરી ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રંગત : શેરી ગરબા સર્વધન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શેરી ગરબાને પ્રોત્સાહિત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી :ઘર આંગણે ગરબાની રમઝટ જામશે ગરબામંડળો દ્વારા દશેરા એ શસ્ત્ર પૂજન કરવામાં આવશે

ProudOfGujarat

રાજપીપળા અને નાંદોદ તાલુકાના ભદામ ગામના બે બાળકો ગુમ થતાં પરિવારજનો એ રાજપીપળા પોલીસમાં જાણ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!