Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં હસતી તળાવ વિસ્તારમાં આવેલી કૃપા નગર સોસાયટીમાં આવેલું ઓમકારેશ્વર મંદિરમા ચોરીની ઘટના બની

Share

અંકલેશ્વરમાં આવેલી કૃપા નગર સોસાયટીના ઓમકારેશ્વર મંદિરના મંદિરનું તાળુ તોડીને અંડર અંદર પ્રવેશ કરી મંદિરની દાનપેટીને તોડીને અંદર મૂકેલા પૈસા તેમજ અગાઉ પણ આ મંદિરના પિત્તળના ૩ જેટલ ઘંટ તેમજ આરતી કરવાની થાળી 3જેટલી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે ગતરોજ મંદિરની આજ રીતે દાનપેટી સોસાયટીના રહીશોએ શહેર પોલીસ મથકમાં મંદિરની ચોરી અંગે ફરિયાદ સ્વરૂપે અરજી આપવાની તજવીજ હાથ ધરી છે કૃપા નગરની રહીસ વલસાડી બહેને જણાવ્યું હતું કે પોલીસ ટાંકી દરમિયાન પેટ્રોલીંગ વધારી દો ચોરીઓને રોકી શકાશે શહેર પોલીસ સાંજે ઘટતું કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- બસ ડેપોના પાર્કિંગમાં જુગાર રમતા બે જુગારીઓને શહેર પોલીસે ઝડપી પાડયા…

ProudOfGujarat

ભરૂચ : બાયપાસ ચોકડીથી ભરૂચ રેલ્વે સ્ટેશન સુધીનાં રોડનું નવીનીકરણ કરવા લોક જનશક્તિ પાર્ટી દ્વારા કલેકટરને આવેદન.

ProudOfGujarat

એમેજોન કંપની માંથી મંગાવેલ સ્પોર્ટ વોચ ના બોક્સની ડિલિવરી ખાલી નીકળતા ગ્રાહકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી…

ProudOfGujarat
error: Content is protected !!