Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં હસતી તળાવ વિસ્તારમાં આવેલી કૃપા નગર સોસાયટીમાં આવેલું ઓમકારેશ્વર મંદિરમા ચોરીની ઘટના બની

Share

અંકલેશ્વરમાં આવેલી કૃપા નગર સોસાયટીના ઓમકારેશ્વર મંદિરના મંદિરનું તાળુ તોડીને અંડર અંદર પ્રવેશ કરી મંદિરની દાનપેટીને તોડીને અંદર મૂકેલા પૈસા તેમજ અગાઉ પણ આ મંદિરના પિત્તળના ૩ જેટલ ઘંટ તેમજ આરતી કરવાની થાળી 3જેટલી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે ગતરોજ મંદિરની આજ રીતે દાનપેટી સોસાયટીના રહીશોએ શહેર પોલીસ મથકમાં મંદિરની ચોરી અંગે ફરિયાદ સ્વરૂપે અરજી આપવાની તજવીજ હાથ ધરી છે કૃપા નગરની રહીસ વલસાડી બહેને જણાવ્યું હતું કે પોલીસ ટાંકી દરમિયાન પેટ્રોલીંગ વધારી દો ચોરીઓને રોકી શકાશે શહેર પોલીસ સાંજે ઘટતું કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા માં 24 કલાક દરમ્યાન 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો જાણો વધુ…

ProudOfGujarat

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલાકુંભ યોજાયો.

ProudOfGujarat

કોરોનાનું સંક્રમણ અટકાવવા તિલકવાડા તાલુકાના જલોદરા ગામના સબ સેન્ટર ખાતે આજે ગ્રામજનો સાથે મીટીંગ યોજાઈ.

ProudOfGujarat
error: Content is protected !!