Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં હસતી તળાવ વિસ્તારમાં આવેલી કૃપા નગર સોસાયટીમાં આવેલું ઓમકારેશ્વર મંદિરમા ચોરીની ઘટના બની

Share

અંકલેશ્વરમાં આવેલી કૃપા નગર સોસાયટીના ઓમકારેશ્વર મંદિરના મંદિરનું તાળુ તોડીને અંડર અંદર પ્રવેશ કરી મંદિરની દાનપેટીને તોડીને અંદર મૂકેલા પૈસા તેમજ અગાઉ પણ આ મંદિરના પિત્તળના ૩ જેટલ ઘંટ તેમજ આરતી કરવાની થાળી 3જેટલી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે ગતરોજ મંદિરની આજ રીતે દાનપેટી સોસાયટીના રહીશોએ શહેર પોલીસ મથકમાં મંદિરની ચોરી અંગે ફરિયાદ સ્વરૂપે અરજી આપવાની તજવીજ હાથ ધરી છે કૃપા નગરની રહીસ વલસાડી બહેને જણાવ્યું હતું કે પોલીસ ટાંકી દરમિયાન પેટ્રોલીંગ વધારી દો ચોરીઓને રોકી શકાશે શહેર પોલીસ સાંજે ઘટતું કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયા ખાતે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

કરજણ નદીમાં જળ સમાધિ લીધેલ તલકેશ્વર મહાદેવ મંદિરની મૂર્તિઓ ખોદકામ કરતા મળી આવતા ભક્તોમાં આનંદ.

ProudOfGujarat

મહુધામાં બંધ હવેલીમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી.

ProudOfGujarat
error: Content is protected !!