Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

લોખંડના સળીયા ચોરી કરવા બાબતે ભરૂચ તાલુકા પોલીસ ખાતે ગુનો નોંધાયો

Share

ગત રોજ બનેલ બનાવામાં સળિયાની ચોરી કરવા બાબતે ભરૂચ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં અરવિંદભાઈ જેઠાભાઈ વઢેલ રહે.સુરેન્દ્રનગર હાલ રહે. કચ્છ વાસુકી એન્ટરપ્રાઈઝ નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમને ડ્રાઈવરો તેમજ ગોડાઉન નાં સંચાલકો વિરુદ્ધ સળિયાની ચોરી કરવા અંગે ફરિયાદ કરેલ છે આ અંગે અન્ય કોઈ વિગત ફરિયાદમાં આપવામાં આવી નથી તેથી ભરૂચ તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ઈપીકો ૪૦૭, ૪૧૧, ૧૨૦(બી) કલમ મુજબ ગુનો દાખલ કરી અંકલેશ્વર તાલુકા પોલીસ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નાણાં વાપરવા મુદ્દે મિત્ર એજ કરી મિત્ર ની હત્યા-પોલીસે ગણતરીના સમય માં ઝડપી પાડ્યો હત્યારો..જાણો વધુ

ProudOfGujarat

ડાકોર-કપડવંજ રોડ પર રાવઠી પાટીયા પાસે કન્ટેનરમાં પ્લાસ્ટિકના વેસ્ટેજની આડમાં લઈ જવાતાં દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat

રીક્ષા ચાલકોને મદદ માટે તંત્રનો માંગ્યો સહારો, ભરૂચમાં રીક્ષા એસોસિએશનનાં નેજા હેઠળ આવેદનપત્ર પાઠવી કરાઈ રજુઆત.

ProudOfGujarat
error: Content is protected !!