Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા-અંકલેશ્વર માર્ગની અધુરી કામગીરીને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે.

Share

છેલ્લા કેટલાક દિવસથી અંકલેશ્વર-વાલિયાના બિસ્માર માર્ગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે તે કોન્ટ્રકટર દ્વારા મેટલ સાથે ડામર પથારી કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા ૨૦ દિવસથી માર્ગની અધુરી કામગીરીને પગલે વાહન ચાલકો યાતના વેથી રહ્યા છે. કોન્ટ્રકટરે અચાનક કામગીરી બંધ કરી દેતા વાહન ચાલકોને પરેશાની ઉઠાવવાની વારી આવી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ ત્વરિત અધુરી કામગીરી પૂર્ણ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની ૫ બેઠકોની આવતીકાલે મતોની ગણતરી, કોલેજ માર્ગ બંધ રહેશે,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.

ProudOfGujarat

કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહીવટી-આરોગ્યતંત્ર સજ્જ.

ProudOfGujarat

ઝધડિયા તાલુકાના રાજપારડી ખાતે નશા છોડો જીવન બચાવો કાર્યકમ નશાબંધી અને ગરીબી ઉન્મૂલન ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!