Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર માં બાળક નું અપહરણ અને ઘર ના વાડા માંથી મળેલ કંકાલ મામલે હિન્દૂ-મુસ્લીમ રહીશોએ આવેદન આપ્યું ……….

Share

 

અંકલેશ્વર શહેર ના ચૌટાનાકા નજીક આવેલ બાલાની ચાલ પાસે રહેતી સ્ત્રી એ ૬ મહિના અગાઉ સંજય નગર વિસ્તાર માંથી ૬ વર્ષ ના બાળક નું અપહરણ કરી તેના ઘર માં ૬ મહિના સુધી ગેરકાયદેસર નાનકડી પેટી માં ગોંધી રાખી તેની સાથે માનવતા વિરુદ્ધ નું ક્રુત્યું કરી એક સભ્ય સમાજ ને ન શોભે તેવું ક્રુત્યું કર્યું હતું…….

Advertisement

 

વધુ માં આ સ્ત્રી ના મકાન ના વાડા માંથી એક બાળક ના કંકાલ મળી આવ્યા હતા તે ઘટનાએ સમગ્ર જીલ્લા માં તેમજ રાજ્ય માં હાહાકાર મચાવ્યો હતો …જે ઘટના ને લઇ આજ રોજ અંકલેશ્વર શહેર ના હિન્દૂ-મુસ્લીમ રહીશો એ ભેગા મળી એક આવેદન પત્ર પાઠવ્યું હતું ….

 

અંકલેશ્વર ના રહીશો દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યા મુજબ સમગ્ર ઘટના ની ઉંડાણ પૂર્વક ની તપાસ કરવામાં આવે તેમજ બાળક ના કંકાલ મામલે ઝીણવટ માં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે અને સમગ્ર પ્રકરણ માં સામેલ તમામ લોકો ઉપર આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી…….


Share

Related posts

ભરૂચની દહેજ જીઆઇડીસી માંથી 85,400 લીટર શંકાસ્પદ કેમિકલ જપ્ત કરતી ભરૂચ એસઓજી

ProudOfGujarat

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી : દંડની વસુલાત ડિજિટલ રીતે પણ કરવામાં આવશે !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!