Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સરકારી અનાજના ગોડાઉનમાંથી રેશનિંગના જથ્થાનો કાળબજાર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવાયું હતું

Share

અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે આમ આદમી પાર્ટી આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર શહેરના સરકારી અનાજના ગોડાઉનમાંથી શહેર અને તાલુકામાં દિન દયાળ ઉપાધ્યાય રેશનિંગ દુકાનોને પહોચડવવામાં આવે છે. પરંતુ કર્મચારીઓ ઉપલા અધિકારીઓની ઘાક વિના બેરોકટોક કાળા બજાર કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા અંકલેશ્વર નજીકથી સરકારી અનાજનો જથ્થો પકડી રાજકીય આગેવાને તોડ કર્યો હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચનાં વોર્ડ નંબર 2 માં સ્થાનિક કાઉન્સીલર અને વિપક્ષનાં નેતા દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ગોધરાની શ્રીજી નગર સોસાયટીનાં રહિશોએ મેન ગેટ બહાર લગાવ્યા પોસ્ટર બહારના કોઈ પણ વ્યક્તિએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ.

ProudOfGujarat

ગાધીનગર વીજીલન્સ 200પેટી દારુ નો જથ્થો ઝડપી પાડ્યો મધાનીસર થી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!