Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર ગામમાં પાર્ક કરેલ હાઇવા ટ્રકની ઉઠાંતરી થતા જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આપી છે.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ રામદેવનગર સ્થિત વણઝારા વાસમાં રહેતા પ્રફુલભાઈ ફોજાજીભાઈ વણઝારાનું હાઇવા ટ્રક નંબર-જી.જે.16.એક્યુ.0021 ચાલક અરુણ હરીશભાઈ વસાવાએ ગત તારીખ-1-11-19ના રોજ રાતે સારંગપુર ગામમાં પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું તે દરમિયાન રાતે વાહન ચોરો હાઇવા ટ્રકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ટ્રક ચોરી અંગે પ્રફુલ વણઝારાએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડતાલ સ્વામિનારાયણ મંદિરે 1000 કિલો જામફળનો અન્નકુટ ધરાવાયો.

ProudOfGujarat

ગુજરાત યુવા બોર્ડની બેઠકમાં ઝઘડીયાના સંયોજક દિનેશ વસાવાને ભરૂચ જિલ્લાની જવાબદારી સોંપાઇ.

ProudOfGujarat

સમગ્ર રાજ્યમાં આગામી તા.24 નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો શુભારંભ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!