Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શેરી ગરબાને તંત્રની મંજૂરી મળતા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી : ખેલૈયામાં અનેરો ઉત્સાહ.

Share

હાલ સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસની ગંભીર બીમારીએ હાહાકાર મચાવ્યો હતો, ત્યારે ભારત દેશની અંદર પણ કોરોના વાયરસની બીમારીએ આતંક મચાવ્યો હતો, ત્યારે ભારત સરકારે સમગ્ર દેશની અંદર લોકડાઉન જાહેર કર્યું હતું, જેમાં ધાર્મિક તહેવારોના ઉપર પણ રોક લગાવી હતી.

સરકાર દ્વારા નિયમોને આધીન છૂટ આપતા એટલે નવરાત્રી મહોત્સવની અંદર આયોજકો અને ગરબા ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અંકલેશ્વરના માલિ ખડકી, ભાલિયા વાડ વિસ્તારમાં પણ આયોજકો દ્વારા શેરી ગરબાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી અને સરકારના નિયમોને આધીન આરતી, શેરી ગરબા કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું.

Advertisement

છેલ્લા બે વર્ષોથી સમગ્ર દેશમાં કોરોના મહામારી એટલી ભરખી ગઈ હતી જેમાં લોકો તહેવારો કરવાનું ભૂલી ચૂક્યા હતા જે દેશ પોતાના તહેવારો માટે જાણીતો છે તે હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. કોરોના ગાઈડલાઇન પ્રમાણે તહેવારોની રમઝટ શરૂ થવા લાગી છે. કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ન મળે તેની ખાસ જોગવાઇઓ કરવામાં આવી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ સ્ટેશન રોડ પરના ભૃગુમંઝીલ શોપીંગમાં ૪ દુકાનોના તુટ્યા તાળા, ચોરીના સી.સી.ટી.વી આવ્યા સામે.

ProudOfGujarat

માંગરોળના આંકડોદ ગામે બકરી ઈદમાં ગાયની કતલ કરી રહેલા બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં ધો. 1 અને 2 ના શિક્ષકોની અંગ્રેજી વિષયની તાલીમ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!