Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સનત રાણા હોલથી સુરતી ભાગોળને જોડતા રોડનું ખાત મુહર્ત કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે નગરપાલિકા પ્રમુખ દ્વારા સનત રાણા હોલથી સુરતી ભાગોળને જોડતા રોડનું ખાત મુહર્ત કરવામાં આવ્યું જેમાં નગરપાલિકાના સભ્યો તેમજ ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાય ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ૨૨ લાખ ઉપરાંતના ખર્ચે સુરતી ભાગોળ તરફ જતો મુખ્ય માર્ગના રોડનું ખાર્ત મુહર્ત કરવામા આવ્યુ હતું. આ રોડ પર હાલમા જ નવી ડ્રેનેજનું કામ પૂર્ણ થતા માર્ગ બિસ્માર બન્યો હતો જેથી રોડ પરથી અવરજવર કરવામા લોકોને ખુબ તકલીફ પડતી હતી. વરસાદે વિરામ લીધા બાદ તાત્કાલિક ધોરણે આજરોજ રોડનું ખાતમહુર્ત કરવામાં આવ્યું છે. જેમાં નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રાજપીપલા : અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ : મનસુખભાઇ વસાવાની લડાઈની આખરે જીત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ ગામની પ્રાથમિક શાળાના વિધાર્થીઓ શા માટે મોબાઇલમાં ગેમ રમે છે ? જાણો

ProudOfGujarat

નર્મદાના ગોરા ઘાટ ઉપર આરતીના ચાર્જ લેવા બાબતે સાધુ સંતોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!