Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જલારામ મંદિરે પ્રજ્ઞાચક્ષુઓને અનાજ કિટનું વિતરણ કરાયું.

Share

અંકલેશ્વરનાં જલારામ મંદિર ખાતે આજે પ્રજ્ઞાચક્ષુ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 જેટલા પજ્ઞાચક્ષુઓને દિવાળી નિમિત્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજરોજ અંકલેશ્વરનાં જલારામ મંદિર ખાતે જી.આઇ.ડી.સી નાં દાતા દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુનિલભાઈ મનહરભાઈ ચૌહાણ તથા ગોલવાડ પંચ અને યુવા રાણા સમાજના સહકારથી અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં રહેતા ૩૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને દિવાળીનાં પર્વ નિમિત્તે અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચનાં નેત્રંગમાં LNT પ્લાન્ટનાં સુપર વાઇઝર અને મજૂરો પર હુમલો કરી ખંડણી માંગવામાં આવતા નોંધાઇ પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિકારી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન સાથે લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડા અને માંગરોળમાં મોંઘવારી, બેરોજગારીનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!