Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જલારામ મંદિરે પ્રજ્ઞાચક્ષુઓને અનાજ કિટનું વિતરણ કરાયું.

Share

અંકલેશ્વરનાં જલારામ મંદિર ખાતે આજે પ્રજ્ઞાચક્ષુ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 જેટલા પજ્ઞાચક્ષુઓને દિવાળી નિમિત્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજરોજ અંકલેશ્વરનાં જલારામ મંદિર ખાતે જી.આઇ.ડી.સી નાં દાતા દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુનિલભાઈ મનહરભાઈ ચૌહાણ તથા ગોલવાડ પંચ અને યુવા રાણા સમાજના સહકારથી અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં રહેતા ૩૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને દિવાળીનાં પર્વ નિમિત્તે અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

જી.પી.સી.બી ગાંધી નગર દ્રારા વિજીલયન્સ ઓફીસરની ઝોન વાઈઝ પોસ્ટ રદ

ProudOfGujarat

લીંબડી તાલુકાના ધલવાણા ગામના પાદર પાસે ઈકો કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે “ નોંધારાનો આધાર “ પ્રોજેક્ટ હેઠળના લાભાર્થી પરિવારને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કિટ વિતરણ સાથે બપોરનું ભોજન પીરસાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!