Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર કાંઠાના ગામો માં પુરના પાણી ખેતરમાં ગરકાવ થતા ખેતી ને ભારે નુકશાન

Share

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારાના ગામોમાં ખેતીવાડીમાં છેલ્લા અઠવાડિયાથી પૂરના પાણી યથાવત રહેતા ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરક થતા ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામ્યું છે

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત નર્મદા નદી પાણીની છોડવામાં આવી રહ્યું છે જેને પગલે ભરૂચ જીલ્લાના નર્મદા નદી કિનારાના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા,જુના શક્ક્ર્પોર સહિતના ગામોમાં પૂરના પાણી ગામોમાં અને ખેતરોમાં પ્રવેશી ચુક્યા છે જેને પગલે લોકોને નુકસાની વેઠવી પડી છે ત્યારે આ ગામોમાં કેળ,તુવર,કપાસ અને પરવર સહિતના ઉભા પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી ખેતરોમાં કમર સુધીના પાણી યથાવત રહેતા ખેડૂતો નુકસાન થઈ રહ્યી છે ત્યારે સરકાર વિવિધ યોજના હેઠળ નુકસાનીનું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

રાજપીપળાથી કેવડિયા બાયપાસનાં રોડને મળી મંજૂરી : ટ્રાફિકનું ભારણ હવે દૂર થશે.

ProudOfGujarat

નર્મદામાં નરેન્દ્રભાઇ મોદીનો ૭૨ મો જન્મદિવસ સેવા કાર્ય પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ થકી ઉજવ્યો.

ProudOfGujarat

ભરૂચ : સક્રિય રાજકારણમાં પ્રવેશનાં ઇનકાર સાથે માત્ર સામાજીક કાર્યો કરશે ફૈઝલ પટેલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!