Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સક્રિય રાજકારણમાં પ્રવેશનાં ઇનકાર સાથે માત્ર સામાજીક કાર્યો કરશે ફૈઝલ પટેલ…

Share

હાલનાં સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં બ્યુગલ વાગી રહ્યા છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે તેવા સમયમાં ટૂંક પહેલા ભવ્ય રાજકારણમાંથી વિદાયમાન થયેલા અને સક્રિય રાજકરણી એવા ભરૂચનાં પનોતા પુત્ર અહેમદ પટેલનાં નિધન બાદ તાજેતરમાં તેમના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ટવીટ કરી લોકોને તેનો સંદેશો પાઠવ્યો હતો.

ફૈઝલ પટેલની આ ટવીટમાં તેમણે ખુલાસો કરી જણાવ્યુ હતું કે હાલનાં સમયગાળામાં હું સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ નહીં કરું મે હાલ સક્રિય રાજકીય પ્રવેશ કરવાની તૈયારીનો ઇનકાર કાર્યો છે અને હું હાલ સમાજ કલ્યાણનાં કાર્યો હાથ ધરીશ હાલ હું માત્ર એક સામાજીક વ્યક્તિ બની સમાજ કલ્યાણનાં કાર્યો કરવા માંગુ છું.

Advertisement

Share

Related posts

નેત્રંગની એમ.એમ. ભક્ત હાઈસ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અતંર્ગત ભવ્ય રેલીનું આયોજન

ProudOfGujarat

નેત્રંગ તા.પંચાયત કચેરીનો ઘેરાવ કરતાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત.

ProudOfGujarat

રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત કેવડીયા કોલોની ખાતે 0 થી ૫ વર્ષના બાળકોને પોલિયોને રસીના ટીપાં પીવડાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!