Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સક્રિય રાજકારણમાં પ્રવેશનાં ઇનકાર સાથે માત્ર સામાજીક કાર્યો કરશે ફૈઝલ પટેલ…

Share

હાલનાં સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં બ્યુગલ વાગી રહ્યા છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે તેવા સમયમાં ટૂંક પહેલા ભવ્ય રાજકારણમાંથી વિદાયમાન થયેલા અને સક્રિય રાજકરણી એવા ભરૂચનાં પનોતા પુત્ર અહેમદ પટેલનાં નિધન બાદ તાજેતરમાં તેમના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ટવીટ કરી લોકોને તેનો સંદેશો પાઠવ્યો હતો.

ફૈઝલ પટેલની આ ટવીટમાં તેમણે ખુલાસો કરી જણાવ્યુ હતું કે હાલનાં સમયગાળામાં હું સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ નહીં કરું મે હાલ સક્રિય રાજકીય પ્રવેશ કરવાની તૈયારીનો ઇનકાર કાર્યો છે અને હું હાલ સમાજ કલ્યાણનાં કાર્યો હાથ ધરીશ હાલ હું માત્ર એક સામાજીક વ્યક્તિ બની સમાજ કલ્યાણનાં કાર્યો કરવા માંગુ છું.

Advertisement

Share

Related posts

લોકડાઉન પછી જુલાઇ મહિનામાં આવેલ ઘર વપરાશનું વીજળી બીલ વધુ આવવા અંગે અંકલેશ્વર નગરપાલિકાનાં ઉપનેતા શરિફ કાનુગાએ GEB તંત્રને ચાર અલગ અલગ એવરેજ બીલ આપવા માંગ કરી.

ProudOfGujarat

નર્મદા નાંદોદનાં ધારાસભ્ય પી ડી વસાવા ગરીબોને 500 થી વધુ કિટોનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ભરૂચ : રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓને ફળ અને ડ્રાયફ્રૂટ તથા દુધ સહિત રેઇનકોટ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!