Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હોટલમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Share

અંકલેશ્વરની હોટલના રૂમમાં એક અજાણ્યા શખ્સે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની મયુર હોટલના રૂમમાં એક અજાણ્યા શખ્સે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. મૃતક વિશેની અન્ય કોઈ વિગતો સામે આવી નથી પરંતુ હાલના તબક્કે મૃતક સુરતનો વતની હોવાનું જાણવા મળ્યું છે. અચાનક હોટલના રૂમમાં કેવી રીતે મૃતકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો તેમજ આ બનાવમાં આપઘાત કે હત્યા શું છે તે જાણવા અંકલેશ્વર શહેર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

સુરત : ડીંડોલી વિસ્તારમાં લોકોના મોબાઈલ ચોરી કરતા ઇસમને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

ગોધરાના જાણીતા ગણેશપંડાલ “ગૌ-ધરા કે મહારાજા”ની આરતી ઉતારતા ડો.ૠત્વિજ પટેલ

ProudOfGujarat

વાંકલ : લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!