Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હોટલમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Share

અંકલેશ્વરની હોટલના રૂમમાં એક અજાણ્યા શખ્સે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની મયુર હોટલના રૂમમાં એક અજાણ્યા શખ્સે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. મૃતક વિશેની અન્ય કોઈ વિગતો સામે આવી નથી પરંતુ હાલના તબક્કે મૃતક સુરતનો વતની હોવાનું જાણવા મળ્યું છે. અચાનક હોટલના રૂમમાં કેવી રીતે મૃતકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો તેમજ આ બનાવમાં આપઘાત કે હત્યા શું છે તે જાણવા અંકલેશ્વર શહેર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા ઘાટ ઉપર પૂજા અર્ચન પર મુકાયેલા પ્રતિબંધનો વિરોધ કરતાં સાધુ સંતો.

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાનાં મહુવેજમાં ટેન્કરમાંથી ડાયરેકટ ડીઝલનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

વિશ્વ જળ દિવસ નિમિત્તે અંગારેશ્વર પ્રાથમિક શાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ દ્વારા પાણી બચાવ ઝુંબેશ હેઠળ નો કાર્યક્રમ રજૂ કરી બાળકો સાથે ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ હરીફાઈનો આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!