Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં તસ્કરો ત્રાટકયા, લાખોની ચોરીને અપાયો અંજામ,પોલીસે વધુ તપાસ હાથધરી.

Share

ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ અંકલેશ્વર ખાતેથી ચોરીઓ અંગેની એક બાદ એક બુમો ઉઠી રહી છે, થોડા દિવસો અગાઉ એક મકાન માંથી લાખોની મત્તા ઉપર તસ્કરોએ હાથફેરો કર્યો હો તો હવે ઉધોગો પણ અ સલામત હોય તેવી એક ઘટના સામે આવી છે, જ્યાં એક કંપનીમાં તસ્કરોએ ત્રાટકી લાખોની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થતા ચકચાર મચ્યો છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ વૈષ્ણવ ડીસીન્ગ એન્જીયરીંગ કંપનીમાં તસ્કરોએ ત્રાટકી અંદર રહેલા માલ સામાન સહિત કુલ પોણા બે લાખ ઉપરાંતની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતા મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરી કાયદેસરની સીસીટીવી ફૂટેજની મદદથી કાયદેસરની કાર્યવાહી હાથધરી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં 1600 થી વધુ ખેડૂતોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવાનો મામલો વધુ ગરમાયો,ખેડૂતો આંદોલનનાં માર્ગે-જાણો વધુ.

ProudOfGujarat

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં અમદાવાદના ત્રણ લોકોના મોત

ProudOfGujarat

ઉમરપાડા : બિલવણ ગામની સરકારી સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા લોક ડાઉન દરમિયાન 150 કુટુંબોને મફત અનાજ નહીં અપાતા લોકો મામલતદાર કચેરીએ રજૂઆત માટે આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!