Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઇનરવ્હીલ કલબ દ્વારા જરૂરીયાત મંદને વ્હીલચેર અર્પણ કરાઈ.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઇનરવ્હીલ ક્લબ દ્વારા જરૂરિયાત મંદ મહિલાઓને વ્હીલચેરનું દાન કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે જે મહિલાઓ ઘણા લાંબા સમયથી અપંગતા કે પગની તકલીફથી પીડાતી હોય તેઓને આ ક્લબ દ્વારા વિનામૂલ્યે વ્હીલચેર આપવામાં આવી હતી. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબના સભ્યો તેમજ પ્રમુખ સંધ્યા મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ દર્દીઓને વ્હીલચેરની આવશ્યકતા હોય છે પરંતુ ઘણી વખત તેઓ ખરીદી શકતા નથી અથવા તો તેઓને વ્હીલચેર ખરીદી શકાય તેવી આર્થિક પરિસ્થિતિ હોતી નથી આથી આજે આ ક્લબ દ્વારા અત્યંત મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી હોય જેમાં અનેક જરૂરિયાત મંદ મહિલાઓને વ્હીલચેર આપવામાં આવતા તેઓની ખુશીનો પાર રહ્યો ન હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ, અંકલેશ્વરમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં ૬ વ્યક્તિઓ ઘાયલ.

ProudOfGujarat

અંકલેશ્વર : સતત બીજા દિવસે ઔદ્યોગિક વસાહતના પ્રદુષણ પર કોઈ અંકુશ નહીં, તેના માટે જવાબદાર કોણ ?

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં ઓવર ટ્રકે મોટરસાયકલ ને અડફેટે લેતા એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!