Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયું.

Share

અંકલેશ્વરના એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા ઉનાળાની ગરમીમાં અબોલ પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા રહે તથા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે પક્ષીઓ માટે માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સામાજિક અગ્રણી ગજેન્દ્ર પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, કમલેશ મોદી, ગ્રુપના કાર્યકર્તા તરુણ પટેલ, કૌશિક પટેલ સહિતના કાર્યકરો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

*અંકલેશ્વર હાઈ વે પરથી પ્રદુષિત બેરલ ભરેલ ટેમ્પો ને અંકલેશ્વર ની કમ્પની માં પરત લવતા સંચાલકો અને કેમિકલ માફિયાઓ માં ગભરાટ*

ProudOfGujarat

ભરૂચના સનરાઇઝ પાર્કની ખુલ્લી જગ્યામાં આગ લાગતાં બે કાર બળીને ખાખ.

ProudOfGujarat

ઉતરાયણ મા ઘાયલ પક્ષીઓ માટે વિરમગામ શહેરમાં હેલ્પ લાઈન અને સારવાર કેન્દ્ર નું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!