Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત પૌરાણિક રાધા વલ્લભ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

200 થી પણ વધુ વર્ષ જુના રાધા વલ્લભ મંદિર ખાતે પ્રતિ વર્ષ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં શ્રીકૃષ્ણના જન્મ બાદ વહેલી પરોઢે હિંડોળા તેમજ શણગાર સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેસર સ્નાન સહિતના ધાર્મિક વિધિ વિધાન બાદ હિંડોળાના દર્શન માટે અંકલેશ્વરના ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભગવાનને હિંડોળે ઝુલાવીને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપલા : કેવડીયા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી નર્મદા પોલીસે રિમાન્ડ માંગ્યા.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પ્રાથમિક કન્યાશાળામાં બાળમેળો યોજાયો.

ProudOfGujarat

શહેરા: મંગણિયાણા ગામે વાજતેગાજતે ગણપતિ દાદાને ભાવભરી વિદાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!