Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે આગામી ઇદે મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ હતી, જેમાં વિવિધ મુદ્દે આગેવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આવનાર તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાઇ શકે જેને અનુલક્ષી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇદ એ મિલાદ કમિટીના આગેવાનો તેમજ શહેર પોલીસ મથકના પી આઈ આર.એચવાળા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રૂટ સહિતના મુદ્દે ચર્ચાઓ કરાઇ હતી, આ બેઠકમાં વસીમ ફડવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સાથે જ પોલીસ વિભાગ સાથે ચર્ચાઓ કરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોકજન શક્તિ પાર્ટીની બેઠકમા હોદ્દેદારોને નિમણુકપત્રો આપ્યા.

ProudOfGujarat

સુરતમાં આગ લાગવાની વધુ એક ધટનામાં કીમ નવાપરામાં આવેલ સુમિલોન કેમીકલ ફેકટરીમાં ભીષણ આગ લાગતાં પાનોલી કામરેજનાં ફાયર ફાઇટરો આગ પર કાબુ લેવા દોડી ગયા હતા.

ProudOfGujarat

કચ્છમાં બની રહેલા 30 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની આ છે વિશેષતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!