Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સુરવાડી નજીક રેલવેની હદમાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઇ

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સુરવાડી નજીકની રેલવે પાસેની હદમાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી આજે સવારે ડી.વાય.એસ.પી. સહિતના કાફલાની સ્થળ ઉપર ખડેપગે ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.

રેલવેની હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકોએ દબાણો કરી લઇ ત્યાં વસવાટ કરતા હતા, જેના કારણે રેલવેની હદને નડતર થતું હોય આખરે તંત્રએ જે.સી.બી ની મદદથી સ્થળ ઉપરના દબાણ દૂર કર્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આઇટીઆઈ ડાયનેમિક બોન્ડ ફંડની રજૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા આધેડ ઈજાગ્રસ્ત

ProudOfGujarat

નંદેલાવ બ્રિજ પર લક્ઝરીની ટક્કરે બાઇક પરથી પટકાયેલી પત્નીનું મોત : પતિને સામાન્ય ઈજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!