Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સુરવાડી નજીક રેલવેની હદમાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઇ

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સુરવાડી નજીકની રેલવે પાસેની હદમાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી આજે સવારે ડી.વાય.એસ.પી. સહિતના કાફલાની સ્થળ ઉપર ખડેપગે ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.

રેલવેની હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકોએ દબાણો કરી લઇ ત્યાં વસવાટ કરતા હતા, જેના કારણે રેલવેની હદને નડતર થતું હોય આખરે તંત્રએ જે.સી.બી ની મદદથી સ્થળ ઉપરના દબાણ દૂર કર્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

બંધારણની જોગવાઈના અસરકારક અમલ માટે આદિવાસી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ.

ProudOfGujarat

दिव्या खोसला कुमार ने लक्मे फैशन वीक में किया रैंप वॉक, गुलाबी जादू बिखेरते हुए आई नज़र!

ProudOfGujarat

રાજ્યમાં 18 થી 44 વર્ષનાં લોકોએ રસીકરણ માટે હજુ જોવી પડશે રાહ !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!