Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શારદા ભવન ટાઉનહોલ ખાતે ભરતનાટ્યમ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

અંકલેશ્વર ખાતે કાર્યરત ઝીલ નૃત્ય એકેડેમી દ્વારા શારદા ભવન ટાઉનહોલ ખાતે ગતરોજ ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1985 ના વર્ષથી સંસ્કૃતિને જાળવતી ઝીલ નૃત્ય એકેડેમીના કલ્પનાબેન જૈન દ્વારા નિયમિત રીતે આરંગેત્રમ તેમજ ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવે છે જેમાં ગતરોજ અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોનહાર અને સંસ્કૃતિપ્રેમી દીકરીઓ ધ્રુવી લાલાજી, રિદ્ધિ લાલાજી, પ્રિયાંશી પટેલ અને દિયા કાપડિયા દ્વારા સુંદર ભરતનાટ્યમની રજૂઆત કરાઈ હતી.

આ પ્રસંગે અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મહેશ પટેલ ઉપરાંત iit મુંબઈના પી.એચ.ડી શ્રીકાંત વાઘ અને મહેસાણા ચેરીટેબલ ટ્રસ્ટ ચેરમેન અરવિંદભાઈ પટેલ ઉપરાંત સંસ્કૃતિ પ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : નગરપાલિકાની પોલ ખુલ્લી : લીંબડી ચુડા વચ્ચે આવેલ આવાસ યોજનાના મકાનમાં ભ્રષ્ટાચાર : પાયા વિહોણા મકાન ખાતે માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમ પહોંચી.

ProudOfGujarat

અમદાવાદનું 155 વર્ષ જૂનું કાલુપુર રેલવે સ્ટેશન બનશે TOP CLASS, 2018ના અંતે થશે તૈયાર….

ProudOfGujarat

વડોદરાની એન.આર.આઈ મહિલાની જવેરાતની લૂંટની તપાસના વડોદરા રેલ્વે પોલીસે અજાણ્યાની કુખ્યાત સાંસી ગેંગ ઝડપી પાડી જાણો કેમ કેવી રીતે અને ક્યાં??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!