Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલમાં રેસીડેન્સીમાંથી જીવદયા પ્રેમીઓએ સરીસૃપને પકડી પાડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

Share

આજરોજ અંકલેશ્વરના દિવા રોડ ઉપર આવેલ માં રેસીડેન્સીમાંથી આધળી ચાકણ દેખાતા સ્થાનિક રહીશોએ જીવદયા પ્રેમી કૌશિક પટેલને જાણ કરી હતી જીવદયા પ્રેમીઓની ટીમ સ્થળ પર દોડી આવી મહામહેનતે સરીસૃપને પકડી પાડી વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આધળી ચાકણનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે કરવામાં આવે છે પરંતુ આ સરીસૃપ તાંત્રિક વિધિ માત્ર વહેમ હોવાનું જીવદયા પ્રેમીઓ માની રહ્યાં છે ત્યારે આ સરીસૃપ અંકલેશ્વર વિસ્તારમાં જોવા મળતું નથી આ પીળી માટીમાં જ જોવા મળે છે.

Advertisement

Share

Related posts

ભારતે રચ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3 નું સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ, ચંદ્ર પર લહેરાયો તિરંગો

ProudOfGujarat

ભરૂચ નો ગોડી રોડ બન્યો ખાડા રોડ તંત્રની નિષ્ફળતા નો વધુ એક નમૂનો સામે આવ્યો

ProudOfGujarat

માંડવી પોલીસ તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિન અને મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!