Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામની સીમમાં તુવેરના ઉભા પાકને અસામાજિક તત્વોએ કાપી નાખતા ખેડૂતને નુકસાન થવા પામ્યું છે.

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામમાં રહેતા ઈલાબેન સનાભાઈ પટેલે ગામની સીમમાં 13 વીંઘા પૈકી સાળા ત્રણ વીંઘા જમીનમાં તુવેરની વાવણી કરી છે જે તુવેરના ઉભા પાકને રાતે કોઈક અસામાજિક તત્વોએ કાપી નાખ્યો હતો આજરોજ ખેતર માલિક તુવેર તોડવા જતાં તેઓએ તુવેરના ઉભા પાકને કાપી નાખેલ હાલતમાં જોતા તેઓએ આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવીને 10 વર્ષની સખ્ત કેદની સજા.

ProudOfGujarat

અભિનેત્રી સેહનૂર એ તેના વિચારો શેર કર્યા કે 2021 એ તેને વ્યક્તિ તરીકે વ્યક્તિગત રૂપે શું શીખવ્યું અને 2022 માટે તેનો મુખ્ય સૂત્ર શું છે.

ProudOfGujarat

મોરબી-ટંકારામાં પ્રદુષણ ફેલાવનાર ૨ પેપરમિલ-૧ ફૂડ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!