Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામની સીમમાં તુવેરના ઉભા પાકને અસામાજિક તત્વોએ કાપી નાખતા ખેડૂતને નુકસાન થવા પામ્યું છે.

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામમાં રહેતા ઈલાબેન સનાભાઈ પટેલે ગામની સીમમાં 13 વીંઘા પૈકી સાળા ત્રણ વીંઘા જમીનમાં તુવેરની વાવણી કરી છે જે તુવેરના ઉભા પાકને રાતે કોઈક અસામાજિક તત્વોએ કાપી નાખ્યો હતો આજરોજ ખેતર માલિક તુવેર તોડવા જતાં તેઓએ તુવેરના ઉભા પાકને કાપી નાખેલ હાલતમાં જોતા તેઓએ આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના વાયરસનાં દર્દીઓમાં મહા વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં કુલ 22 જેટલા કેસો નોંધાતા જિલ્લામાં કુલ સંખ્યા 333 ઉપર પહોંચી ગઇ છે.

ProudOfGujarat

પારડી નગરપાલિકાની અનોખી પહેલઃ મોબાઇલ ટોયલેટનો ઉપયોગ કરો અને પાંચ રૂપિયા મેળવો

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે જુગાર રમનારા 6 ઈસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!