Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામની સીમમાં તુવેરના ઉભા પાકને અસામાજિક તત્વોએ કાપી નાખતા ખેડૂતને નુકસાન થવા પામ્યું છે.

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામમાં રહેતા ઈલાબેન સનાભાઈ પટેલે ગામની સીમમાં 13 વીંઘા પૈકી સાળા ત્રણ વીંઘા જમીનમાં તુવેરની વાવણી કરી છે જે તુવેરના ઉભા પાકને રાતે કોઈક અસામાજિક તત્વોએ કાપી નાખ્યો હતો આજરોજ ખેતર માલિક તુવેર તોડવા જતાં તેઓએ તુવેરના ઉભા પાકને કાપી નાખેલ હાલતમાં જોતા તેઓએ આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રેલ્વે ટ્રેન માંથી પડી જવાથી મોત

ProudOfGujarat

ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સરકાર વિરુદ્ધ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા : નિર્ભયા સ્કવોર્ડની બહેનોએ ગામે-ગામે જઈ જરૂરતમંદ લોકોને ફળ અને અનાજની કીટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!