Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ચિત્રકારે કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયો ચિત્રકલા દ્વારા પ્રજાજનો સમક્ષ મુકયા.

Share

અંકલેશ્વરના ચિત્રકાર પ્રદીપભાઈ દોશી દ્વારા કોરોના વાયરસથી બચવા માટેના જાહેર માર્ગ પર ચિત્રકલા પ્રદર્શિત કરીને લોક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પ્રદીપ દોશી અંકલેશ્વરની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની સેવા બજાવે છે. જેઓએ પોતાના ચિત્રકાર હોવાને લઈને ઉત્કૃષ્ઠ માનવ ધર્મ બજાવ્યો હતો.

પોતાએ લોકોને કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયો અંગે ચિત્ર દોરીને જાહેર માર્ગ પર પ્રદર્શિત કરી એક નવતર પ્રયોગ કરીને પોતાના ચિત્રકલાના માધ્યમ થકી ચિત્રકાર શિક્ષકે પોતાનો ફાજલ સમય લોકજાગૃતિ માટે ઉપયોગ કર્યો હતો.અને તેઓની સરાહનીય કામગીરી લોકોએ આવકારી હતી.

Advertisement

Share

Related posts

લ્યો બોલો, ભરૂચના બાયપાસ ચોકડી ફ્લાય ઓવર બ્રિજ નીચે કપડાનો મોટો જથ્થો મૂકી વેપારી બન્યો લાપતા..!!

ProudOfGujarat

ભરૂચ : હુસેનિયા સોસાયટીમાં સામાન્ય બાબતે બે જૂથ બાખડયા, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

પવિત્ર રમજાન માસ અને ચૈત્ર નવરાત્રીના ધાર્મિક તહેવાર દરમિયાન ભરૂચમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ સાથે વિપક્ષના સભ્યોએ મુખ્ય અધિકારીને કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!