Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં રાજપીપળા રોડ ઉપર આવેલ મીરા નગર વિસ્તારમાં મૂળ અમદાવાદનાં ટ્રક ચાલકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા બે ખાનગી દવાખાના બંધ કરી તબીબ અને તેના પરિવારને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યાં.

Share

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનાં રાજપીપલા રોડ પર આવેલ મીરાનગર સોસાયટી મૂળ અમદાવાદનો ટ્રક ચાલક હંસરાજ ચૌધરીનો વાપી જતો હતો તે દરમિયાન ટ્રકમાં તેની હાલત બગડી જતા તેને મીરાનગરનાં ખાનગી ડો.વર્માનાં દવાખાનામાં સારવાર લીધી હતી. જ્યાં તેની હાલત બગડી જતા તેને મહાવીર ટર્નીગ નજીક આવેલ ઓરેંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તબીબને હંસરાજમાં કોરોનાનાં ચિહ્નો દેખાતા તુરંત તેને કોવિડ 19 જયા બેન હોસ્પિટલમાં રિપોર્ટ માટે મોકલતા ત્યાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવતા તુરંત જ તંત્ર હરકતમાં આવી ગયું હતું. તાત્કાલિક મીરાનગરનો વિસ્તારમાં તબીબના પરિવારને હોમ કોરન્ટન્ટ કરવામાં આવ્યા હતા સાથે ઓરેંજ હોસ્પિટલનાં તબીબ તથા સ્ટાફને પણ હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. હોસ્પિટલને સેનેટાઈઝ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગ ગ્રા.પંચાયતમાં વિકાસના કામો પ્લાન એસ્ટિમેન્ટ મુજબ નહીં થવાથી વાલીયા એપીએમસીના વા.ચેરમેને કરી રજુઆત.

ProudOfGujarat

વડોદરામાં નશાનો કારોબારીઓ પર પોલીસની નજરમાં હવે ‘કોડીન’ નામનાં કફ સિરપથી નશો કરવાના નવા નશાના ઉપાયને નાથવા પોલીસે ”કોડીન” નામનું કફ શિરપ ડોકટરના લખાણ વગર વેચતા મેડિકલ સ્ટોર ઉપર તવાઈ બોલી રહી છે.

ProudOfGujarat

વડોદરાની નંદેસરી જીઆઇડીસીના સભ્યો સાથે ઔદ્યોગિક પ્રશ્નોની છણાવટ કરતાં ધારાસભ્ય પુંજાભાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!