Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં નાગલ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું.

Share

અંકલેશ્વર તાલુકાનાં સજોદ નાગલ ગામ વચ્ચે આજે બપોરે અકસ્માત સર્જાયો હતો, આમાં ફોરવ્હીલનો ચાલક પૂર ઝડપે હંકારતા બાઈક લઈને જતો અશોક નટવર વાળત નાઓની બાઇક ધડાકાભેર અથડાતા બાઈક રોડ ઉપર પટકાય હતી અને બાઇકનાં ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જોકે રોડ ઉપર પટકાયેલા અશોકભાઈને ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટનાર વ્યક્તિ અશોકભાઈ સજોદ ગામનાં હોવાનું માલુમ પડયું છે. પોલીસે આ દિશામાં અકસ્માત અંગે ગુનો દાખલ કરી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજે વધુ એક કોરોના સંક્રમિતનો કેસ મળી આવતાં જિલ્લામાં કુલ 55 લોકો સંક્રમિત થયા છે અને ચાર લોકોના મોત થયા હોવાની વિગતો મળી છે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર બે યુવાનોના મોત, નિલેશ ચોકડી વિસ્તારમાં બની ઘટના, અજાણ્યો વાહન ચાલક થયો ફરાર.

ProudOfGujarat

કોરોના સંક્રમણની દહેશત પુરી થઈ નથી : કોરોના હલકો થતાં મળેલ છુટછાટો બાદ જનતાએ સાવચેત રહેવું જરૂરી .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!