Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ એક સોસાયટીનાં નરાધમ યુવકે પોતાની સોસાયટીની સગીરા સાથે ધાક-ધમકીથી અવાર નવાર દુષ્કર્મ આચરતા છેવટે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે .

Share

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ એક વસાહતમાં રહેતા સુરેશ વણઝારા નામના ઈસમે પોતાના જ વિસ્તારની ૧૫ વર્ષીય સગીરા સાથે અવાર નવાર ધાક-ધમકી આપીને અને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ અંગે સગીરાનાં માતા-પિતાને જાણ થતા મામલો અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે પહોંચ્યો છે. જીઆઇડીસી પોલીસે સુરેશ વણઝારા વિરુદ્ધ પોસ્કો એક્ટ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડનાં ચક્ર ગતિમાન કર્યા છે. સગીરા સાથે દુષ્કર્મનાં આ બનાવે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાવી છે.

Advertisement :

Advertisement

Share

Related posts

અંકલેશ્વર અવાદર ગામે વાછરડીનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયો

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન ‘ક્લેઈમ યોર કાલ્મ’ શરૂ કરી

ProudOfGujarat

ઝઘડિયામાંથી જીવતા વન્ય પ્રાણીઓના વેચાણનો પર્દાફાશ, બે ઈસમોની વનવિભાગે કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!