Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં બિસ્માર રસ્તાનાં પગલે ઈંડાનાં વેપારીને થયેલ નુકસાન, જાણો વધુ.

Share

અંકલેશ્વર નગરપાલિકાનાં કથળી ગયેલા કારભારનાં પગલે તેમજ ભારે વરસાદનાં કારણે અંકલેશ્વર પંથકનાં રસ્તા બિસ્માર થઈ ગયા છે. આ બિસ્માર રસ્તાનાં પગલે વેપારીઓને અવારનવાર ખૂબ મોટું નુકસાન થાય છે. આજરોજ નગરપાલિકા કચેરી સામે ઈંડા ભરેલ ટેમ્પોમાંથી ઈંડાની ટ્રે રસ્તામાં પડતા સેંકડો ઈંડા તૂટી ગયા હતા. પરિમાણે વેપારીને ખૂબ મોટું નુકસાન થયુ હતું. આવી જ રીતે વિતેલા દિવસોમાં દૂધ, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ ભરીને પસાર થતાં વાહનો પણ પલટી ખાઈ ગયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. તેથી અંકલેશ્વરનાં બિસ્માર રસ્તાઓને પગલે વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે જેના કારણે વેપારીઓમાં રોષ ફેલાય ગયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનોને તાલીમ અને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ગોધરા ખાતે વિશ્વ સાહિત્ય વિશે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો…

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વીજતંત્ર ખોરવાતા કોરોના સહિતનાં વિવિધ રોગોનાં દર્દીઓની હાલત કફોડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!