Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર છાપરા પાટિયા પાસે વનખાતા દ્વારા મગરને પકડવા મુકાયેલ પાંજરા નજીક મગર દેખાતા લોકટોળા ઉમટયા.

Share

ભરૂચથી અંકલેશ્વર જતા છાપરા પાટિયા પાસે મગર જણાતા લોકો ટોળે વળ્યાં હતા.ભરૂચ જિલ્લામાં મગર જણાયા હોય તેવી ઘટનાઓ વધી ગઈ છે. મગરો લગભગ નર્મદા નદીની આસપાસના વિસ્તારોમાં વધુ જણાય છે, છાપરા પાટિયા પાસે મગર જણાતા વન વિભાગે પીંજરું મુકતા મગર પાંજરા પાસે જણાયો હતો જે જોવા લોકોના ટોળાં ભેગા થયા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદ:તારીખ 27 જૂન રાત્રીથી ૩ જુલાઈ સુધી શાહીબાગ અંડરબ્રિજ બંધ રહેશે-પશ્ચિમ રેલવે.

ProudOfGujarat

પશ્ચિમમાં વિકાસ – ભરૂચ મહંમદપુરા ટ્રાયએન્ગલ બ્રિજની કામગીરીનું કાઉન્ટ ડાઉન શરૂ, આવતી કાલથી થઈ શકે છે કામગીરીની શરૂઆત

ProudOfGujarat

સુરતમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાંતનું કાર્યાલય ખુલ્લું મુકાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!