Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર છાપરા પાટિયા પાસે વનખાતા દ્વારા મગરને પકડવા મુકાયેલ પાંજરા નજીક મગર દેખાતા લોકટોળા ઉમટયા.

Share

ભરૂચથી અંકલેશ્વર જતા છાપરા પાટિયા પાસે મગર જણાતા લોકો ટોળે વળ્યાં હતા.ભરૂચ જિલ્લામાં મગર જણાયા હોય તેવી ઘટનાઓ વધી ગઈ છે. મગરો લગભગ નર્મદા નદીની આસપાસના વિસ્તારોમાં વધુ જણાય છે, છાપરા પાટિયા પાસે મગર જણાતા વન વિભાગે પીંજરું મુકતા મગર પાંજરા પાસે જણાયો હતો જે જોવા લોકોના ટોળાં ભેગા થયા હતા.

Advertisement

Share

Related posts

દહેજમાં જીએસીએલ રોડ પર અજાણ્યા વાહને યુવાનને કચડ્યો: પગ છુટો થઇ ગયો

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર ને જોડતા માર્ગ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરાઇ, ભરૂચની બેંકોનું રૂ.૫૧૯૫.૦૭ કરોડનો ક્રેડિટ પ્લાન મંજુર કરાયો, કલેક્ટરનાં હસ્તે પ્લાનનું વિમોચન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!