Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર છાપરા પાટિયા પાસે વનખાતા દ્વારા મગરને પકડવા મુકાયેલ પાંજરા નજીક મગર દેખાતા લોકટોળા ઉમટયા.

Share

ભરૂચથી અંકલેશ્વર જતા છાપરા પાટિયા પાસે મગર જણાતા લોકો ટોળે વળ્યાં હતા.ભરૂચ જિલ્લામાં મગર જણાયા હોય તેવી ઘટનાઓ વધી ગઈ છે. મગરો લગભગ નર્મદા નદીની આસપાસના વિસ્તારોમાં વધુ જણાય છે, છાપરા પાટિયા પાસે મગર જણાતા વન વિભાગે પીંજરું મુકતા મગર પાંજરા પાસે જણાયો હતો જે જોવા લોકોના ટોળાં ભેગા થયા હતા.

Advertisement

Share

Related posts

સુરતના ખટોદરા સ્થિત યુનિક મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

ProudOfGujarat

અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ ખાતેથી વિમલ, ગુટખા અને તંબાકુના જથ્થા સાથે ભરૂચનાં એક વ્યક્તિની ઇનોવા કાર સાથે ધરપકડ.

ProudOfGujarat

સગીરાને બેન બનાવી વારંવાર બળાત્કાર ગુજારનારને કોર્ટે શું કર્યું…..જાણો વધુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!