Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-સંજાલી ગામ ખાતે 26 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું,પ્રેમ સંબંધ માં નિષ્ફળતા મળતા યુવકે કર્યો આપઘાત.!!

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે રહેતા મનસુખભાઇ ચેતન ભાઈ વસાવા ઉ.26 વર્ષ નાઓએ ગત રોજ સાંજે પોતાના મકાન માં છત ની એંગલ ઉપર દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઇ આપઘાત કર્યો હતો..!!
રાજસ્થાન રાજ્યની યુવતી સાથે આ યુવકને પ્રેમ સંબંધ હોય જેમા નિષ્ફળતા મળતા યુવકે આપઘાત કર્યા હોવાની પ્રાથમિક વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી,,હાલ સમગ્ર મામલે મૃતક ની લાશને પી એમ અર્થે ખસેડી અંકલેશ્વર રૂરલ પોલીસે ગૂનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે..!!

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ગૌવંશના કતલના ઇરાદે પરિવહન કરાતા બે વાછરડાને છોડાવી એકની અટકાયત કરતી રાજપારડી પોલીસ

ProudOfGujarat

વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

ProudOfGujarat

મૌની રોય, અનન્યા પાંડે, શર્વરી અને અન્ય સ્ટાર્સ લાબૂ પ્રત્યેના તેમના પ્રેમથી ધ્યાન ખેંચી રહ્યા છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!