Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-સંજાલી ગામ ખાતે 26 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું,પ્રેમ સંબંધ માં નિષ્ફળતા મળતા યુવકે કર્યો આપઘાત.!!

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે રહેતા મનસુખભાઇ ચેતન ભાઈ વસાવા ઉ.26 વર્ષ નાઓએ ગત રોજ સાંજે પોતાના મકાન માં છત ની એંગલ ઉપર દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઇ આપઘાત કર્યો હતો..!!
રાજસ્થાન રાજ્યની યુવતી સાથે આ યુવકને પ્રેમ સંબંધ હોય જેમા નિષ્ફળતા મળતા યુવકે આપઘાત કર્યા હોવાની પ્રાથમિક વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી,,હાલ સમગ્ર મામલે મૃતક ની લાશને પી એમ અર્થે ખસેડી અંકલેશ્વર રૂરલ પોલીસે ગૂનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે..!!

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં કપાસની ખેતી કરનારા ખેડૂતોની હાલત કફોડી બની.

ProudOfGujarat

વડોદરા મનપા દ્વારા રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી.

ProudOfGujarat

ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડનો મામલો : તપાસ પંચ સમિતિના નિવૃત જસ્ટિસ ડી.એ મહેતા હોસ્પિટલની મુલાકાતે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!