Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી જે.બી કેમિકલ કંપનીની બાજુમાં આવેલાં ઝુંપડાઓમાં આગ લાગી.

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરમાં ઝુંપડાઓમાં આગ લાગતાં શ્રમિકો ભારે ચિંતામાં મુકાય ગયા હતા. જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ જે.બી કેમિકલ કંપનીની બાજુમાં આગ લાગતાં શ્રમજીવીઓનાં ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ જે.બી કેમિકલ કંપનીની બાજુમાં શ્રમિકો ઝુંપડામાં વસવાટ કરતાં હોય છે ત્યારે આજે ઝુંપડાઓમાં કોઈ કારણસર આગ લાગી હતી જેના પગલે સમગ્ર ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા અને શ્રમિકો ઘર વિહોણા બન્યા હતા. આગ લાગતાં જ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ – અંકલેશ્વર વચ્ચે રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો.

ProudOfGujarat

નડિયાદની વિવિધ પ્રાથમિક શાળાઓમાં શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર નો બુટલેગર ગડખોલ ગામ ની સીમ માં દારૂ છુપાવી વેચતા પોલીસે ઝડપી લીધો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!