Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ઉનાળાની ધોમધખતી ગરમીમાં ઠંડા પાણીની પરબો સત્યમેવ જયતે ગૃપ દ્વારા ઉભી કરવામાં આવી.

Share

ઉનાળાની ઘોમઘખતી ગરમીની શરરૂઆત થઈ ગઈ છે જેની અસર પશુ-પંખીઓ પર પણ પડી રહી છે. ઉનાળામા પાણી મહત્વની જરૂરી યાત બની રહે છે. શહેરની સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા અલગ અલગ જગ્યાએ પાણીની પરબો ઉભી કરવામાં આવી રહી છે. તરસ્યાને પાણી પાવું પુણ્યનું કામ કરતુ ગ્રુપ શહેર તેમજ જી.આઇ.ડી.સી વિસ્તારોમાં પાણીના માટલા મૂક્યા છે. દર ઉનાળામાં અંકલેશ્વરના સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા પાણીની પરબો ઉભી કરવામાં આવી તરસ્યાને પાણી પાવું એક પુણ્યનું કામ છે.

હાલ કાળઝાળ ગરમી શરૂ થઈ ચૂકી છે ત્યારે ઉનાળાના ધગધગતા તાપમાનમાં એક સ્થળેથી બીજા સ્થળે જતી જનતાને ઠંડુ પાણી મળી રહે તે માટે અંકલેશ્વરના સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા પાણીની પરબો ઉભી કરવામાં આવી છે. સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા પ શહેર તેમજ જી.આઇ.ડી.સી વિસ્તારોમાં પાણીના માટલા પરબો ઉભી કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમી લોકોને પરસેવે રેબઝેબ કરી નાખે છે તેવામાં કુદરતી ફ્રીજ એવા માટલા વડે લોકોને શીતળ જળ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે વિવિધ સ્થળોએ પરબો ઉભી કરવામાં આવી છે. લોકો પણ કામગીરીને આવકારી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાના પ્રમુખનાં જાતિના પ્રમાણપત્રના વિવાદનો મામલો : ભરૂચ કલેકટર, ચૂંટણી અધિકારી, મ્યુનિસિપલ કમિશનર પાલિકા પ્રમુખને હાઈકોર્ટમાં હાજર થવા ફરમાન..

ProudOfGujarat

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળી

ProudOfGujarat

વડોદરા હાઈવે પર ગાડી અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!