Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી આનુસાર અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા પ્રમોદકુમાર સિંગના મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ અંદાજિત બે લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તો આવી જ રીતે સોસાયટીના અન્ય મકાનને નિશાન બનાવી રોકડા 8 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિક અરજીતા દેવી જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : જીલે જિંદગી કાર્યક્રમ અંતર્ગત યુવક-યુવતીઓ માદરે વતન જઇ દેશી રમતો રમ્યા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામ સ્થિત એમ.પી નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલની ગટરો ઉભરાવવાના કારણે નગર પાલિકા દ્વારા નોટિસ ફટકારી રૂપિયા 5000 નો દંડ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!