Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં પદમાવતી નગરમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ.

Share

અંકલેશ્વરના સારંગપુર પાસેની પદમાવતી નગરમાં પત્ની પર આડાસંબંધની શંકા રાખીને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, જે ઘટનામાં હત્યારા પતિને જીઆઇડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા સારંગપુર ગામ નજીક આવેલ પદમાવતી નગરનાં જી-3, મકાનમાં ભાડે રહેતા અને મૂળ મધ્યપ્રદેશનાં રહેવાસી દિલદારસિંહ બચ્ચુસિંહ સિકરવારને તેમની ૨૭ વર્ષીય પત્ની આશાદેવીનાં આડાસંબંધ હોવાની શંકામાં દિલાવરસિંહે પત્નીની હત્યા કરી દીધી હતી. આ ઘટના અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી હત્યારા પતિ દિલાવરસિંહને નજીકમાંથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ એલિસબ્રિજ નજીક ફાયનાન્સની કંપનીમાં વિદેશી ચલણી નોટો સાથે લાખોની ચોરી

ProudOfGujarat

સુરત : જહાંગીરાબાદ-દાંડી રોડ વચ્ચે આવેલા CNG પંપ પર સ્કૂલ વાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી.

ProudOfGujarat

ભરૂચ : ધારાસભ્ય મહેશ વસાવાએ આદિવાસી સમાજનાં પડતર પ્રશ્નોનું નિવારણ કરવા માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!