ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન પાસે કોમી એખલાસ જાળવણી અને પ્રસાર માટે ઉપવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..
આજ રોજ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર સાહેબ ની પ્રતિમા પાસે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોમી એખલાસ જાળવણી અને પ્રસાર માટે...
