ભરૂચ સ્થિત પંડિત ઓમકારનાથ ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભરૂચના મહેમાન...
સુરતમાં તક્ષિલા અગ્નિકાંડ બાદ રાજ્યનું ફાયર વિભાગ સતર્ક બન્યું હતું, ઘટનાની ગંભીરતાઓને લઈ વિવિધ જિલ્લામાં ફાયર એન ઓ સી વિના કાર્યરત એપાર્ટમેન્ટ અને બિલ્ડીંગોને નોટિસો...
અરવલ્લી જિલ્લાના લાલવપુરકંપા પાસે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક આગ લાગવાની ઘટના બની છે. આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ચારેબાજુ આગના ધુમાડાના ગોટેગોટા ઉડતા...
અમદાવાદમાં નરોડા ગામના 2002 ના રમખાણ કેસમાં આજે વિશેષ અદાલતે ચુકાદો સંભળાવ્યો છે. 100 થી વધુ દસ્તાવેજી પુરાવાની તપાસ કરવામાં આવી હતી. કોર્ટ રૂમમાં આરોપીઓની...
માંગરોળ તાલુકાના નાની ફળી ગામે સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીએ ટીમ સાથે ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપી હતી. નાની ફળી ગામના આદર્શ ઉત્સાહી...
મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પર વર્ષ 1957 થી 2001 સુધીના દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદાનશીન- ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા...
નડિયાદ ટાઉન પોલીસ પીઆઇ એચ.બી. ચૌહાણ ની સુચના મુજબ સર્વેલન્સ પોલીસ.સબ.ઇન્સ એચ.એ.રિષિન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ હતી કે નડિયાદ શહેરમાં મુસાફરોને રીક્ષામાં...
અગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ખેડા જીલ્લા ભાજપ સંગઠન દ્વારા પક્ષને વધુ શકિતશાળી બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેના પગલે આજે નડીયાદ નગ૨પાલિકાની પૂર્વ...
અમરેલી શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થ ઝડપાવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. અમરેલી જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને...