ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતેથી સાંસદના હસ્તે જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાયો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતેથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો....