સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઈ નર્મદા નદીમાં ઐતિહાસિક પૂરનું નિર્માણ થયું હતું જેને લઇ કેટલાય ગામો અને લોકો અસરગ્રસ્ત બન્યા છે ત્યારે સામે વિપરીત પરિસ્થિતિ...
મહાત્મા ગાંધી ની જન્મ જયંતી નિમિત્તે માન.વડાપ્રધાન પ્રેરણાથી પાલેજ ગામ સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી ગામમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું ગામની મુખ્ય આરોગ્યની સુવિધા...
વાગરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા ગામોમાં પોલીસ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આગામી ૫ મી ઓકટોબરના રોજ શોર્ય રેલી...
શ્રોફ એસ.આર રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં વિવિધ બ્રાન્ચનો પદવીદાન સમારંભ “અભ્યુદય 2023” તારીખ 30/9/23 ના રોજ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર જીઆઇડીસી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો...
ગાર્બેજ ફ્રી ઇન્ડિયા એટલે કે કચરા મુક્ત ભારતના શુભ ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત...
ભાજપા સમર્થિત વ્યાપારી પેનલ બિન હરીફ થયેલ છે.સુરત જિલ્લાના માંગ૨ોળ તાલુકાના કોસંબા APMC ની સામાન્ય ચૂંટણી અન્વયે કોસંબા APMC ખાતે ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચૂંટણી...