ભરૂચના વાગરામાં ખોજબલ ગામના કબ્રસ્તાન પાસે 4 ઇસમો ખુલ્લામાં જુગાર રમતા હોય જે બાતમીના આધારે વાગરા પોલીસે ચાર જુગારીઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે....
તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ જિલ્લા શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર જિલ્લામાં કરવામાં આવશે. એ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલની અધ્યક્ષતામાં નવી જિલ્લા...
શ્રાવણ માસ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે જેનું ખૂબ મહત્વ રહેલું છે. હિન્દુ સંસ્કૃતિની પરંપરા અનુસાર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ભગવાનના આશીર્વાદ...
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ એક સોસાયટીના બે ફ્લેટમાંથી ઓછામાં ઓછા 200 ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે, ગુજરાત પોલીસે ફોરેન્સિક...