Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ :શુકલતીર્થ ગામે કેળના ખેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી.જાણો વધુ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામમાં રહેતા રાજીવભાઈ મોર્ય કે જેઓ પોતે ખેડૂત છે અને તેમણે પોતાના ખેતરમાં કેળનું વાવેતર કર્યું હતું.વાવેતરના થોડા દિવસો બાદ કેળના ખેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી.પહેલીવાર જોવા મળ્યું કે કેળના થળ પર એક લુમની સાથે જ બીજી બે લુમ જોઇન્ટમાં ઊગી નીકળતા આશ્ચર્ય ફેલાયું હતું અને આવું આખા ખેતરમાં ફક્ત એક જ કેળના થળ પર જોવા મળ્યું હતું.રાજીવભાઈએ જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી ખેતી કરે છે પરંતુ જિંદગીમાં આવું પહેલીવાર જોયું છે.

Advertisement


Share

Related posts

ભરૂચ-નર્મદા જીલ્લાનાં સાતપુડા ડુંગરનાં વિસ્તારમાં એકમાત્ર નેત્રંગ તાલુકામાં ત્રણ ડેમ અને પાંચ નદીઓ વહે છે,છતાં ધરતીપુત્રોને પાણી માટે કકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.

ProudOfGujarat

જંબુસર તાલુકા ના ડાભા ગામ ના તલાટી ને ૩૦૦૦ ની લાંચ સ્વીકારતા ઝડપાયા- વડોદરા રૂરલ એન્ટી કરપ્શન બ્યુરો ની ટીમે રંગે હાથ ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચના લૂંટ વીથ મર્ડર કેસમાં બે કારીગર શંકાના દાયરામાં, એક ટીમ યુપી રવાના 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!